સુપ્રીમ કોર્ટે કહ્યું-બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી, ASIએ ત્યાં 12મી સદીમાં મંદિરની વાત કરી

રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો આપશે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 09 Nov 2019 11:08 AM
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
કોર્ટે કહ્યુ કે, હિંદુઓને ત્યાં પણ અધિકારની બ્રિટિશ સરકારે માન્યતા આપી હતી. 1877માં તેમના માટે એક રસ્તો ખોલવામાં આવ્યો. અંદરનો હિસ્સો મુસ્લિમોની નમાજ માટે બંધ થયાના કોઇ પુરાવા મળ્યા નથી.
કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચુ સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી.
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પોતાના આવાસ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ, આઇબી અને રો પ્રમુખ સહિત દેશના ટોચના અધિકારીઓ સામેલ થશે.
દિલ્હીની જામા મસ્જિદ એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મસ્જિદમાં આવનારા લોકો અને તેમના સામાનની ચેકિંગ બાદ જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઇ છે.

દિલ્હીની જામા મસ્જિદ એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મસ્જિદમાં આવનારા લોકો અને તેમના સામાનની ચેકિંગ બાદ જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઇ છે.

અયોધ્યા મામલામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, જે પણ ચુકાદો આવશે એ તમામને માન્ય હોવો જોઇએ. સામાજિક સૌહાર્દ અને પરસ્પર પ્રેમ ભાઇચારાનો માહોલ જાળવી રાખો.
અયોધ્યા મામલામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, જે પણ ચુકાદો આવશે એ તમામને માન્ય હોવો જોઇએ. સામાજિક સૌહાર્દ અને પરસ્પર પ્રેમ ભાઇચારાનો માહોલ જાળવી રાખો.
અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખી રાજસ્થાન જેસલમેરમાં 30 નવેમ્બર સુધી કલમ 144 લગાવાઇ છે.
વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર પર નજર રાખવામાં આવી રહી છે. મુંબઇમાં 40 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તમામ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મોહન ભાગવત બપોરે એક વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. જ્યારે વિશ્વ હિંદુ પરિષદ પણ બપોરે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.

প্রেক্ষাপট

નવી દિલ્હી: રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો આપશે. ચૂકાદો આવતા પહેલા સમગ્ર દેશમાં સુરક્ષા વયવસ્થા સખ્ત કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.






ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જનતાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે અને કોઈ અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે કહ્યું રાજ્યમાં ચૂકાદાને લઈને સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જરૂર પડશે તો ઈન્ટરનેટ સેવાઓ પર બંધ કરી દેવામાં આવશે.

અયોધ્યા પર ચૂકાદા પહેલા રાજસ્થાનના ભરતપુરમાં કાલે સવારે 6 વાગ્યે સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

દિલ્હીની નોઈડા જતા નોઈડા લિંક રોડ પર સખ્ત સુરક્ષા વ્યવસ્થા છે. વોહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સંદિગ્ધ ડ્રાઈવરોના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે.

મુખ્ય જજ રંજન ગોગોઈ પોતાના નિવાસ સ્થાનથી સુપ્રીમ કોર્ટ માટે સવારે 9 વાગ્યે રવાના થશે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.