= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યુ કે, હિંદુઓને ત્યાં પણ અધિકારની બ્રિટિશ સરકારે માન્યતા આપી હતી. 1877માં તેમના માટે એક રસ્તો ખોલવામાં આવ્યો. અંદરનો હિસ્સો મુસ્લિમોની નમાજ માટે બંધ થયાના કોઇ પુરાવા મળ્યા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચુ સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પોતાના આવાસ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ, આઇબી અને રો પ્રમુખ સહિત દેશના ટોચના અધિકારીઓ સામેલ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીની જામા મસ્જિદ એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મસ્જિદમાં આવનારા લોકો અને તેમના સામાનની ચેકિંગ બાદ જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીની જામા મસ્જિદ એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મસ્જિદમાં આવનારા લોકો અને તેમના સામાનની ચેકિંગ બાદ જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અયોધ્યા મામલામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, જે પણ ચુકાદો આવશે એ તમામને માન્ય હોવો જોઇએ. સામાજિક સૌહાર્દ અને પરસ્પર પ્રેમ ભાઇચારાનો માહોલ જાળવી રાખો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અયોધ્યા મામલામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, જે પણ ચુકાદો આવશે એ તમામને માન્ય હોવો જોઇએ. સામાજિક સૌહાર્દ અને પરસ્પર પ્રેમ ભાઇચારાનો માહોલ જાળવી રાખો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખી રાજસ્થાન જેસલમેરમાં 30 નવેમ્બર સુધી કલમ 144 લગાવાઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર પર નજર રાખવામાં આવી રહી છે. મુંબઇમાં 40 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તમામ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મોહન ભાગવત બપોરે એક વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. જ્યારે વિશ્વ હિંદુ પરિષદ પણ બપોરે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ સંદર્ભમાં કોર્ટનો જે પણ નિર્ણય હોય એ દેશની એકતા, સામાજિક સદભાવ અને પરસ્પર પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને બનાવી રાખવાની જવાબદારી આપણી તમામની છે. આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર અડગ રહેવું આપણા તમામનું કર્તવ્ય છે.