અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો, ટિયરગેસના શેલ છોડાયા

જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ દરવાજા પાસે એએમટીએસના બસના કાચ તોડ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 19 Dec 2019 10:21 PM

প্রেক্ষাপট

અમદાવાદઃ શહેરના લાલદરવાજા અને બનાસકાંઠાના છાપીમાં પ્રદર્શનકારીઓએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો....More



અમદાવાદના શાહઆલમમાં પણ તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના પથ્થરમારાના કારણે 12 જેટલા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.