= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મને લાગે છે કે અગાઉથી એ નક્કી હતું કે અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. તમામને વિશ્વાસ હતો કે એનસીપી અને ભાજપ સાથે આવશે. અમિત શાહ બોલી રહ્યા હતા કે બધુ સારું થઇ જશે અને સારુ થઇ ગયું. શિવસેનાને ભાજપે પાઠ ભણાવ્યો છે. અઠાવલેએ કહ્યું કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મને લાગે છે કે અગાઉથી એ નક્કી હતું કે અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. તમામને વિશ્વાસ હતો કે એનસીપી અને ભાજપ સાથે આવશે. અમિત શાહ બોલી રહ્યા હતા કે બધુ સારું થઇ જશે અને સારુ થઇ ગયું. શિવસેનાને ભાજપે પાઠ ભણાવ્યો છે. અઠાવલેએ કહ્યું કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂત્રોના મતે અજિત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર બપોરે સાડા 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. શરદ પવાર કહી ચૂક્યા છે કે અજિત પવારના નિર્ણય અંગે મને કોઇ જાણકારી નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો સમય મળ્યો છે. સૂત્રોના મતે એનસીપીના 30થી વધુ ધારાસભ્યો મંત્રીપદના શપથ લઇ શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મતદાતાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનને મત આપ્યો હતો. અમે 161 ધારાસભ્યો હતા પરંતુ શિવસેનાએ જનાદેશને દગો આપ્યો છે. ચંદ્રકાંતે કહ્યુ કે, સંજય રાઉસે શિવસેનાને બરબાદ કરી દીધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મતદાતાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનને મત આપ્યો હતો. અમે 161 ધારાસભ્યો હતા પરંતુ શિવસેનાએ જનાદેશને દગો આપ્યો છે. ચંદ્રકાંતે કહ્યુ કે, સંજય રાઉસે શિવસેનાને બરબાદ કરી દીધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મતદાતાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનને મત આપ્યો હતો. અમે 161 ધારાસભ્યો હતા પરંતુ શિવસેનાએ જનાદેશને દગો આપ્યો છે. ચંદ્રકાંતે કહ્યુ કે, સંજય રાઉસે શિવસેનાને બરબાદ કરી દીધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મતદાતાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનને મત આપ્યો હતો. અમે 161 ધારાસભ્યો હતા પરંતુ શિવસેનાએ જનાદેશને દગો આપ્યો છે. ચંદ્રકાંતે કહ્યુ કે, સંજય રાઉસે શિવસેનાને બરબાદ કરી દીધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાઉતે કહ્યું કે, ગઇકાલે બેઠકમાં અજિત પવાર આંખ મિલાવી રહ્યા નહોતા. જે માણસ પાપ કરે છે તે એવું જ કરે છે. અજિત પવાર ગઇકાલે રાત્રે નવ વાગ્યા સુધી અમારી સાથે હતા. અજિત પવારે જેલ જતા બચવા માટે ભાજપ સાથે ગયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આજે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અજિત પવારના આ નિર્ણય અંગે શરદ પવારને કોઇ જાણકારી નહોતી. અજિત પવારે શરદ પવારને દગો આપ્યો છે. રાતના અંધારામાં આ પાપ કર્યું છે. અજિત પવારે ચોરી કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આજે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અજિત પવારના આ નિર્ણય અંગે શરદ પવારને કોઇ જાણકારી નહોતી. અજિત પવારે શરદ પવારને દગો આપ્યો છે. રાતના અંધારામાં આ પાપ કર્યું છે. અજિત પવારે ચોરી કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આજે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અજિત પવારના આ નિર્ણય અંગે શરદ પવારને કોઇ જાણકારી નહોતી. અજિત પવારે શરદ પવારને દગો આપ્યો છે. રાતના અંધારામાં આ પાપ કર્યું છે. અજિત પવારે ચોરી કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આજે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અજિત પવારના આ નિર્ણય અંગે શરદ પવારને કોઇ જાણકારી નહોતી. અજિત પવારે શરદ પવારને દગો આપ્યો છે. રાતના અંધારામાં આ પાપ કર્યું છે. અજિત પવારે ચોરી કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બન્ને નેતાઓ આજે સવારે 8 વાગે શપથ લેવડાવવામાં આવ્યા હતાં.