મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 12 Nov 2019 09:54 PM
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજયમાં કોઇપણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં જલદી સ્થિર સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે તેમણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ કર્યું નહોતું.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજયમાં કોઇપણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં જલદી સ્થિર સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે તેમણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ કર્યું નહોતું.
145 ધારાસભ્યોને ભેગા કરવાની કોશિશ છે. જ્યારે પણ રાજ્યપાલ પાસે જઈશું 145નો આંકડો લઈને જઈશું. અમે સરકાર બનાવવા માટે કોશિશ કરીશું. હું ભાજપની સરકાર બનાવવા માટે પ્રયત્નશીલ છું છું. મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવીશું. સરકાર બનાવવા માટે જે કરવું પડશે, તે કરીશુઃ નારાયણ રાણે
રાજ્યના બીજેપી ચીફ ચંદ્રકાંત પાટિલે જ્યારે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની શુભકામના આપી હતીઃ ઉદ્ધવ ઠાકરે
હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું. અત્યાર સુધી માત્ર શિવસેનાએ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ સ્થિતિમાં અમારો દાવો હજુ પણ યથાવત છેઃ ઉદ્ધવ ઠાકરે
અમે રાષ્ટ્રપતિ શાસનના ફેંસલા સામે કોઇ અરજી દાખલ નથી કરી. મહેબૂબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે છે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે
અમે રાષ્ટ્રપતિ શાસનના ફેંસલા સામે કોઇ અરજી દાખલ નથી કરી. મહેબૂબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે છે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ પર NCPના શરદ પવારે કહ્યું, અમે ફરી ચૂંટણી નથી ઈચ્છતા. સરકાર બનાવવા અંગે કોંગ્રેસ સાથે વાતચીત પૂર્ણ થયા બાદ શિવસેના સાથે ચર્ચા કરીશું.
કોંગ્રેસ અને એનસીપી કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ કોઈ મતભેદ નથી પરંતુ શિવસેના અમારી સાથે ચૂંટણી લડ્યું નહોતું તેથી તેમની સાથે વાત કરવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા બાદ અમે શિવસેના સાથે વાત કરીશુઃ અહમદ પટેલ
કોંગ્રેસ અને એનસીપી કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ કોઈ મતભેદ નથી પરંતુ શિવસેના અમારી સાથે ચૂંટણી લડ્યું નહોતું તેથી તેમની સાથે વાત કરવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા બાદ અમે શિવસેના સાથે વાત કરીશુઃ અહમદ પટેલ
જે રીતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તેની હું આલોચના કરું છું. ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું પણ કોંગ્રેસ ને નહી. કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ છે. રાષ્ટ્રપતિ શાસન લગાવીને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યોઃ અહમદ પટેલ
શિવસેનાએ પ્રથમ વખત 11 નવેમ્બરે સત્તાવાર રીતે કોંગ્રેસ-એનસીપીનું સમર્થન માંગ્યું હતું. ફેંસલા પહેલા તમામ બાબતો પર ચર્ચા થશે. સહમતિ બન્યા બાદ આગળની રણનીતિ નક્કી થશેઃ પ્રફુલ પટેલ
ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું પણ કોંગ્રેસ ને નહીઃ અહમદ પટેલ
ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું પણ કોંગ્રેસ ને નહીઃ અહમદ પટેલ
NCP અને કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રફુલ પટેલ, શરદ પવાર, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું, આ ફેંસલો પીએમ મોદી અને ગૃહમંત્રીના દબાણમાં લેવાયો છે. અમે તેનો વિરોધ કરીએ છીએ.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ MNSના રાજ ઠાકરેએ કહ્યું, આ મતદારોનું ઘોર અપમાન છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ MNSના રાજ ઠાકરેએ કહ્યું, આ મતદારોનું ઘોર અપમાન છે.
ગૃહ મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા મુજબ, રાજ્યપાલે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે રાજ્યમાં કોઇપણ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. રાજ્યમાં સ્થાયી સરકાર બનવવી શક્ય નથી, તેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું સારો વિકલ્પ છે.
ગૃહ મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા મુજબ, રાજ્યપાલે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે રાજ્યમાં કોઇપણ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. રાજ્યમાં સ્થાયી સરકાર બનવવી શક્ય નથી, તેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું સારો વિકલ્પ છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પણ હસ્તાક્ષર કરી દીધા છે. પંજાબના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દિલ્હી પરત ફરતાં જ ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ શાસનની મોકલવામાં આવેલી ભલામણ પર મહોર મારી દીધી હતી.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પણ હસ્તાક્ષર કરી દીધા છે. પંજાબના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દિલ્હી પરત ફરતાં જ ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ શાસનની મોકલવામાં આવેલી ભલામણ પર મહોર મારી દીધી હતી.
મહારાષ્ટ્રમાં રાજભવનની સુરક્ષામાં કરાયો વધારો
મહારાષ્ટ્રમાં રાજભવનની સુરક્ષામાં કરાયો વધારો
સાંજે 5.30 કલાકે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની થઈ શકે છે જાહેરાત
સાંજે 5.30 કલાકે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની થઈ શકે છે જાહેરાત
શિવસેનાએ તેની અરજીમાં કહ્યું કે, શિવસેનાએ સરકાર બનાવવા ત્રણ દિવસની મુદત માંગી હતી અને આ ત્રણ દિવસ દરમિયાન તેઓ એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત કરી સમર્થન મેળવવા માંગતા હતા પરંતુ તેમને મુદત આપવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણય અંગે હવે રાજભવને નિવેદન જાહેર કર્યું છે. રાજભવન અનુસાર રાજ્યપાલ એ વાતથી સંતુષ્ટ નથી કે કોઈ પણ પાર્ટી રાજ્યમાં એક બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર બનાવી શકે. તેને જોતાં તેઓએ રાષ્ટ્રપતિ શાસનનો પ્રસ્તાવ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાએ સીનિયર વકીલ કપિલ સિબ્બલ દ્વારા કોર્ટમાં જવાનો ફેંસલો લીધો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાએ સીનિયર વકીલ કપિલ સિબ્બલ દ્વારા કોર્ટમાં જવાનો ફેંસલો લીધો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાએ સીનિયર વકીલ કપિલ સિબ્બલ દ્વારા કોર્ટમાં જવાનો ફેંસલો લીધો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાએ સીનિયર વકીલ કપિલ સિબ્બલ દ્વારા કોર્ટમાં જવાનો ફેંસલો લીધો છે.
આ પહેલા રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન માટે તેમની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજયપાલે એનસીપીએ બપોરે 12.30 કલાકે ચિઠ્ઠી લખીને તેમની પાસે બહુમત ન હોવાની જાણકારી આપી હતી અને ત્રણ દિવસનો સમય માંગ્યો હતો.
આ પહેલા રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન માટે તેમની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજયપાલે એનસીપીએ બપોરે 12.30 કલાકે ચિઠ્ઠી લખીને તેમની પાસે બહુમત ન હોવાની જાણકારી આપી હતી અને ત્રણ દિવસનો સમય માંગ્યો હતો.
NCPએ આ મામલે કહ્યું કે રાજ્યપાલે અમને ત્રીજી મોટી પાર્ટી તરીકે રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. અમે અમારી ગઠબંધન પાર્ટી સાથે વાત કરીને આના પર નિર્ણય લેશુ, આજે રાત્રે 8:30 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
NCPએ આ મામલે કહ્યું કે રાજ્યપાલે અમને ત્રીજી મોટી પાર્ટી તરીકે રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. અમે અમારી ગઠબંધન પાર્ટી સાથે વાત કરીને આના પર નિર્ણય લેશુ, આજે રાત્રે 8:30 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિવસેનાએ રાજ્યપાલ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અને દાવો રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આનો ઇનકાર કરી દીધો હતો. આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે સહિતના શિવસેના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિવસેનાએ રાજ્યપાલ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અને દાવો રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આનો ઇનકાર કરી દીધો હતો. આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે સહિતના શિવસેના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
શું છે બેઠકોનુ ગણિત: બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

প্রেক্ষাপট

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.