મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત

મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્ચે આજે સાંજે મુંબઈની હોટલ હયાતમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના 162 ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. ધારાસભ્યોને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લઈ તેઓ પાર્ટીને વફાદાર રહેશે અને ભાજપને સમર્થન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 25 Nov 2019 08:39 PM

প্রেক্ষাপট

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 162 ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે.  આ માટે હોટલ હયાતમાં ધારાસભ્યો પહોંચવા લાગ્યા છે....More

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું, ફ્લોર ટેસ્ટમાં પણ અમે એકજૂથ રહીશું. જેટલા ધારાસભ્યો ત્યાં હાજર હતા તેમાંથી કોઈપણ આડા-અવળા નહીં થાય. અજીત પવારને અભિનંદન આપતા કહ્યું તમારું કામ થઈ ગયું, તમામ કેસ રદ થઈ ગયા. હવે આવી જાવ અને કાકા સાથે સરકાર બનાવી દો.